Download Now Banner

This browser does not support the video element.

ઉમરગામ: ઉમરગામ ઔદ્યોગિક વિસ્તારમાં જીએસટી અંગે બેઠક: નાના‑મધ્યમ ઉદ્યોગકારોની સમસ્યાઓ અંગે સચોટ કરાયા

Umbergaon, Valsad | Sep 11, 2025
ઉમરગામ જીઆઈડીસી વિસ્તારમાં આશરે 2000થી વધુ ઉદ્યોગો કાર્યરત છે. સરીગામ અને ઉમરગામ ઔદ્યોગિક વિસ્તારમાં નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલી કરવામાં આવી છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીમાં સુધારો કરીને બે સ્લેબ લાગુ કરાયા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us