Download Now Banner

This browser does not support the video element.

વડનગર: વલાસણાના વાગડી નજીક સાબરમતી નદીમાં લોકો ફસાતા તંત્ર દોડતું થયું

Vadnagar, Mahesana | Aug 23, 2025
તા 23 ઓગસ્ટના રોજ સાંજે ૩.૩૦ કલાકની માહિતી મુજબ ધરોઈ ડેમથી લગાતાર પાણી છોડવામાં આવી રહ્યું છે જેને પગલે સાબરમતી નદીમાં ઘોડાપુરની સ્થિતિ ઉભી થઈ છે. વડનગરના વાગડી ગામ નજીક સાબરમતી નદીમાં અમુક લોકો ટ્રેક્ટર સાથે ફસાયાની જાણકારી મળતા રેસ્ક્યું કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં ફાયર અને તરવૈયાઓ બચાવ માટે પહોંચી ગયા છે પણ પાણીનો પ્રવાહ તેજ હોવાથી રેસ્ક્યુંમાં અડચણ જોવા મળી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us