Download Now Banner

This browser does not support the video element.

સાંતલપુર: વારાહી નરસિંહ ભગવાનના મંદિરે જલ ઝીલણી અગિયારસની ભવ્ય શોભાયાત્રા નીકળી

Santalpur, Patan | Sep 3, 2025
સાંતલપુર તાલુકાના વારાહીમાં જલ ઝીલણી અગિયારસની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.નરસિંહ ભગવાનના મંદિરેથી ભગવાનને ઝીલવા માટે પાલખીમાં લઇ જવામાં આવ્યા હતા.ભીડ ભંજન હનુમાનજી મંદિરે શોભાયાત્રાનું સમાપન થવા પામ્યું હતું.મોટી સંખ્યામાં ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us