Download Now Banner

This browser does not support the video element.

ગાંધીધામ: આદિપુરમાં સ્વચ્છતા અભિયાન : કોર્પોરેશન કમિશનરે નિરીક્ષણ કર્યું

Gandhidham, Kutch | Sep 11, 2025
આજરોજ સવારના અંદાજિત 11 વાગ્યાની આસપાસ કોર્પોરેશન કમિશનર મનીષ ગુરવાણીએ નાયબ કમિશનર સંજયકુમાર રામાનુજ સાથે આદિપુરના મુખ્ય વિસ્તારો જેવા કે જુલેલાલ માર્કેટ,64 બજાર, ગાંધી સમાધિ અને મુખ્ય બજારની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે સફાઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું અને સેનેટરી ઇન્સ્પેક્ટર તેમજ અન્ય કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.આ દરમિયાન તેમણે વેપારીઓ અને લોકોને સ્વચ્છતા જાળવવા અને ડોર-ટુ-ડોર કચરાના નિકાલમાં સહયોગ આપવા અપીલ કરી.
Read More News
T & CPrivacy PolicyContact Us