Download Now Banner

This browser does not support the video element.

સુઈગામ: સરહદી પંથકમાં નનામી પાણીમાંથી નીકળતાં લોકો મજબૂર,વિડીયો વાયરલ

India | Sep 26, 2025
સરહદી પંથકમાં નનામી પાણીમાંથી નીકળવા લોકો મજબૂર બનતા નો વિડીયો વાયરલ થયો છે જોકે સરહદી પંથકના હજુ કેટલાય ગામોમાં ઘુંટણ સમા પાણી છે. જ્યારે ઘૂંટણ સમા પાણીમાંથી ગામના વૃદ્ધની નનામી લઈને નીકળતા નો વિડીયો વાયરલ થયો છે જોકે પાણી વચ્ચે નનામી નીકળવામાં લોકો ને મુશ્કેલી પડી રહી છે .સમશાન ભૂમિ સુધી જવા માટે ગંદા પાણીમાંથી જવા લોકો મજબૂર બન્યા છે જ્યારે વાવ સુઈગામના અનેક ગામડાઓમાં 18 દિવસ બાદ પણ હજુ જળબંબાકાર ની સ્થિતિ જોવા મળી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us