Download Now Banner

This browser does not support the video element.

નવસારી: દાંડીવાડ વિસ્તાર પાસે આવેલ એક ઘરના પતરા પરથી નાગનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

Navsari, Navsari | Oct 1, 2025
નવસારીના દાઢીવાડ વિસ્તાર પાસેથી એક ઘરના પતરા ઉપરથી નાગનું રેસ્ક્યુ કરવામાં આવ્યું જેમાં વાત કરવામાં આવે તો નવસારી ના સામાજિક કાર્યકર એવા હરીશભાઈ માલિક ને કોલ થતા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા હતા અને નાગ નું રેસીઓ કરીને વન વિભાગ સાથે સંકલન કરીને તેમને શાળામાં સ્થળે છોડવામાં આવ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us