Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: સ્મશાન પાસે ભાદરવી અમાસને લઈ જય ભોલેનાથ અનેક ક્ષેત્ર દ્વારા શરૂ કરાયું અનક્ષેત્ર

Junagadh City, Junagadh | Aug 23, 2025
જુનાગઢ સ્મશાન પાસે જય ભોલેનાથ અન્નક્ષેત્ર દ્વારા અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે.ભાદરવી અમાસને લઈને હજારો શ્રદ્ધાળુ દામોદરકુંડ પિતૃ તર્પણ કરવા આવે છે.દર વર્ષે ભાદરવી અમાસના દિવસે હજારો લોકોને ભોજન પ્રસાદ આપવામાં આવે છે.મહાશિવરાત્રી મેળો પરિક્રમામાં પણ ભવનાથ તળેટીમાં ભોલેનાથ ગ્રુપ અન્નક્ષેત્ર શરૂ કરે છે.સેજા ભગતના નેજા હેઠળ અનક્ષત્રો ખુલ્લું મુકવામાં આવે છે.આજ રોજ ભારે વરસાદના કારણે અન્નક્ષેત્રમાં ખૂબ ઓછા શ્રદ્ધાળુ જોવા મળ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us