Download Now Banner

This browser does not support the video element.

લખતર: લખતર તાલુકાના ઘણા ગામના ખેડૂતો ગુણખાનના ત્રાસથી દિવસે કામ અને રાત્રે ઉજાગરા કરવામાં મજબૂર

Lakhtar, Surendranagar | Aug 22, 2025
લખતર તાલુકાના તેમજ વઢવાણ અને ધાંગધ્રા તાલુકાના ખેડૂતો ગુરખાનના ત્રાસથી ત્રાહિમામ ઉકાળી ચૂક્યા છે ત્યારે ખેડૂતોને મોંમાં આવેલો કોળિયો છીનવાય તેવો ઘાટ સર્જાયો છે ઘુડખરો દિવસે અને રાત્રે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે ત્યારે ખેડૂતો દિવસે ખેતરોમાં કામ કરે અને રાત્રે ગોખણને ભગાડવા માટે રાત્રિના ઉજાગરા કરવા મજબૂર બન્યા છે
Read More News
T & CPrivacy PolicyContact Us