જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં નવરાત્રીના પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે વાત કરવામાં આવે તો જામજોધપુર તાલુકામાં ઠેર ઠેર નવરાત્રિના પર્વની ઉજવણી કરાય છે લોકો દ્વારા માતાજીની આરાધના કરવામાં આવી રહી છે અહીંયા અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને દૂર દૂરથી લોકો જામજોધપુર ગરબી નિહાળવા આવતા હોય છે