Download Now Banner

This browser does not support the video element.

લખતર: લખતર દસાડા ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું કારેલા રામગ્રી કમાલપૂર રોડનો ખાત મુહૂર્ત

Lakhtar, Surendranagar | Aug 26, 2025
લખતર તાલુકાના કરેલા થી રામગ્રી કમાલપૂર જવાનો રોડ અતિશય બીમાર હોવાથી લખતા દસાડા ધારાસભ્ય પી કે પરમાર મંજૂર કરવામાં આવ્યું હતું જેનું કરેલા ખાતે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કરેલા થી રામગ્રી .કમાલપૂર સુધીનો રોડ 2 કરોડ ના ખર્ચે બનાવવામાં આવશે જેનું ખાતમુરત કારેલા થી રામગ્રી જતા રોડ કરેલા ગામ ખાતે રાખવામાં આવ્યું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us