અમદાવાદમાં અવાર નવાર બ્રિજોને કોઈ ને કોઈ કારણોસર રાહદારીઓ માટે બંધ કરવામાં આવતા હોય છે. તેવી જ રીતેઆજે વહેલી સવારે બાપુનગરમાં આવેલો ઠક્કર નગર બ્રિજ રાહદારીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. બ્રિજના સમારકામ માટે બંધ કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.