Download Now Banner

This browser does not support the video element.

ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ ભવન ખાતેથી હાસલપુર ખાતે જવા રવાના

Gandhinagar, Gandhinagar | Aug 26, 2025
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓએ ગઈકાલે અમદાવાદમાં રોડ સો બાદ ભવ્ય સભા સંબોધન કર્યા બાદ ગાંધીનગર રાજભવન ખાતે રાત્રે રોકાણ કર્યું હતું રાત્રે રોકાણ દરમિયાન તેઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ સાથે બેઠક કરી હોવાનું પણ વાત સામે આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us