Download Now Banner

This browser does not support the video element.

ભરૂચ: દશાન ગામે નર્મદા કિનારે મહાકાય મગર દેખાતા ભયનો માહોલ.

Bharuch, Bharuch | Sep 9, 2025
ભરૂચ જિલ્લાના દશાન ગામે નર્મદા નદીના કિનારે અચાનક એક મહાકાય મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મગરને જોઈને ગ્રામજનો ભયભીત થઈ તરત જ વન વિભાગને જાણ કરી હતી.વન વિભાગે ઘટનાને ગંભીરતાથી લઇ તાત્કાલિક પ્રાણી સુરક્ષા માટે કાર્યરત નેચરલ પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહ, રમેશ દવે અને યોગેશ મિસ્ત્રી સહિતની ટીમને સ્થળ પર મોકલી હતી. ટીમે સાવચેતી પૂર્વક મગરને કાબૂમાં લઈ સુરક્ષિત સ્થળે છોડવાની કામગીરી હાથ ધરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us