Download Now Banner

This browser does not support the video element.

દાહોદ: પ્રથમપુર ધોળીદાંતી તળાવ માંથી અજાના વ્યક્તિના મૃતદેહ ને દાહોદના ઝાયડસ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લવાયા

Dohad, Dahod | Aug 21, 2025
ઝાલોદ તાલુકા ના પ્રથમપુર ધોળીદાંતી તળાવ માંથી અજાણ વ્યક્તિનો મૃતદેહ મળતા વિસ્તારમાં હતી ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટનાએ પહોંચી હતી અને મૃતદેહને દાહોદના સિવિલ હોસ્પિટલ સાથે લાવવામાં આવ્યો હતો અને તેઓની પોસ્ટમોર્ટમ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી માં મળી હાલ ઓળખ થઈ શકેલ નથી તો જો કોઈ ને આ ભાઈ ની ઓળખાણ મળેતો પોલીસ માં સંપર્ક કરવા વિનંતી
Read More News
T & CPrivacy PolicyContact Us