Download Now Banner

This browser does not support the video element.

મહિધરપુરા માં હત્યા કેસમાં ઝડપાયેલા આરોપીનો જાહેરમાં વરઘોડો,પોલીસે ઘટનાનું કર્યું રી કન્ટ્રક્શન

Majura, Surat | Aug 21, 2025
મહિધરપુરા વિસ્તારમાં 15 ઓગસ્ટના રોજ મળસ્કે ના બેથી અઢી વાગ્યા ના સમય દરમિયાન રાજ જયસ્વાલ ની હત્યા કરી નાખી હતી.હત્યા બાદ પોલીસે આરોપી આકાશ સોનવણે ની ધરપકડ કરી હતી.કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.જે બાદ આરોપીને સાથે રાખી ઘટનાનું રિ કન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.આરોપી પાસેથી એક ઓટો રીક્ષા અને ઘાતક હથિયાર પણ કબજે કરાયું હતું. જ્યાં આરોપીની જાહેરમાં સરભરા પણ પોલીસે કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us