Download Now Banner

This browser does not support the video element.

ધંધુકા: કોઠ ગામ નજીક પ્રસિદ્ધ શ્રી ગણપતિ મંદિર ખાતે સંકટ ચતુર્થી નિમિત્તે ભક્તોની ભારે ભીડ જામી

Dhandhuka, Ahmedabad | Sep 11, 2025
સંકટ ચતુર્થી નિમિત્તે તા. 10/09/2025, બુધવારે રાત્રે 10 વાગે પણ ધોળકા તાલુકાના કોઠ ગામ નજીક ગણપતિપુરા ખાતે આવેલ પ્રસિદ્ધ શ્રી ગણપતિ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ભીડ જોવા મળી હતી. ભક્તોએ ગણપતિ દાદાનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us