ઈડરના જાદરમાં મુધણેરેશ્વર મહાદેવના ઉત્તર ગુજરાતના સૌથી મોટા ત્રિ-દિવસીય મેળાનો પ્રારંભ થયો ઈડરના જાદરમાં મુધણેરેશ્વર મહાદેવના ઉત્તર ગુજરાતના સૌથી મોટા ત્રિ-દિવસીય મેળાનો ગતરોજ સવારે ૯ વાગે પ્રારંભ થયો હતો. રાત-દિવસ સતત ૨૪ કલાક ચાલતા આ મેળામાં ઉત્તર ગુજરાત ઉપરાંત ગાંધીનગર અને અમદાવાદથી પણ | મોટી સંખ્યામાં લોકો ઉમટી પડી મેળાની મજા માણતા હોય છે. જાદર