Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: તાલુકાના ગોલાધર ગામે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

Junagadh, Junagadh | Sep 4, 2025
જૂનાગઢના તાલુકાના ગોલાધર ગામે ગિરનાર ક્ષેત્રમાં આવેલ પવિત્ર અને પૌરાણિક સરખડિયા હનુમાન ના મહંત હરિદાસ બાપુ તેમજ તેજસ દાસ બાપુ દ્વારા એમની ગોલાધર મુકામે આવેલ હનુમાન દાદા ની પવિત્ર જગ્યામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તો દ્વારા દર્શન, મહા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us