Download Now Banner

This browser does not support the video element.

નવસારી: નવસારીના સ્તુતિ ગણેશ મંડળ ખાતે સૌથી વધુ ગણેશજીની મૂર્તિનું સ્થાપન 851 મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું

Navsari, Navsari | Sep 1, 2025
નવસારી જિલ્લામાં સૌથી વધુ ગણેશજીની મૂર્તિનું સ્થાપન સ્તુતિ ગણેશ મંડળ ખાતે કરવામાં આવ્યું છે જે નવસારીના ટાઉન પોલીસ સ્ટેશનના પાછળના ભાગમાં આવ્યું છે જ્યાં માનતા ના ગણેશજી તરીકે આ ઓળખવામાં આવે છે ત્યારે દર વર્ષે અહીં મૂર્તિની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે .
Read More News
T & CPrivacy PolicyContact Us