Download Now Banner

This browser does not support the video element.

નવસારી: આશાપુરી ચા વિઘ્નહર્તા પંડાલમાં જિલ્લાના ડીવાયએસપી અને lcb ના pi એ શ્રીજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા

Navsari, Navsari | Aug 30, 2025
ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે નવસારી જિલ્લા ખાતે 5,000 થી વધુ મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે ત્યારે આશાપુરાચા વિઘ્નહર્તા ગણેશ પંડાલમાં ગણેશજીના આશીર્વાદ જિલ્લાના ડીવાયએસપી અને નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઇ જાડેજા સાહેબે પ્રાપ્ત કર્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us