Download Now Banner

This browser does not support the video element.

મહુવા: મહુવાથી સાવરકુંડલા નેશનલ હાઇવે રોડ ને લઈને ભરતસિંહે આકરા પ્રહારો કર્યા

Mahuva, Bhavnagar | Sep 11, 2025
મહુવાથી સાવરકુંડલા નેશનલ હાઇવે રોડ પર ત્રણ વર્ષથી ઠેરઠેર નાળા તોડીને નવા બનાવવા તે તંત્ર કરતું નથી અને મહુવાથી સાવરકુંડલા ૪૦ કિલોમીટરના અંતરે બે કલાકથી વધારે સમય જાય છે અને આખો રોડ બિસ્માર હાલતમાં છે તે બાબતે ભરતસિંહે સરકાર અને તંત્રને આડેહાથ લીધા તેમજ વિસાવદર અને નેપાળ વાળી થશે તેવી ખુલ્લી ચેતવણી ભરતસિંહે આપી તેમજ સાવરકુંડલાથી મહુવા સુધીમાં ગામડે ગામડે
Read More News
T & CPrivacy PolicyContact Us