Download Now Banner

This browser does not support the video element.

ગાંધીનગર: જિલ્લાના સંત સરોવરના 21 દરવાજા ખોલવામાં આવ્યા

Gandhinagar, Gandhinagar | Aug 24, 2025
ઉપર વાંચવા પડી રહેલા વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણીની આવક વધી છે જેને કારણે સંત સરોવરના 21 દરવાજા ખોલીને પાણી અમદાવાદ તરફ છોડવામાં આવ્યું છે નિચાણવાળા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે સાથે ફાયર અને પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવામાં આવ્યો છે્
Read More News
T & CPrivacy PolicyContact Us