Download Now Banner

This browser does not support the video element.

કેશોદ: કેશોદના શ્રી સિદ્ધિવિનાયક મંદિર ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે વેલકમ નવરાત્રી નું આયોજન કરાયું

Keshod, Junagadh | Sep 5, 2025
કેશોદના શ્રી સિદ્ધિવિનાયક મંદિર ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે દરરોજ બાળકો માટે અવનવા કાર્યક્રમમાં કરવામાં આવતા હોય છે ત્યારે દર વર્ષની જેમ ગણેશ ચતુર્થી નિમિત્તે સિદ્ધિવિનાયક મંદિર ખાતે વેલકમ નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ખેલૈયા એ રાસની રમઝટ બોલાવી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us