Download Now Banner

This browser does not support the video element.

નવસારી: આંતલીયા નગરી કા રાજાનું પંદર દિવસ સેવા બાદ વિસર્જન

Navsari, Navsari | Sep 12, 2025
નવસારીના બીલીમોરા ખાતે આવેલા આતલિયાના નગરી કા રાજાનું 15 દિવસની સેવા બાદ વિસર્જન કરવામાં આવ્યું છે. ભીની આંખે ગણેશજીની વિદાય કરવામાં આવી સમગ્ર શહેરમાં શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી અને વિસર્જન મોડી રાત્રે કરવામાં આવ્યું.
Read More News
T & CPrivacy PolicyContact Us