Download Now Banner

This browser does not support the video element.

ધ્રાંગધ્રા: નારીચાણા ગામમાં ઐતિહાસિક હનુમાનજી મંદિર ખાતે લોકમેળો યોજાયો

Dhrangadhra, Surendranagar | Aug 26, 2025
ધ્રાંગધ્રા તાલુકાનું નારીચાણા ગામ હનુમાનજીના મંદિરને લઈને જાણીતુ છે નારીચાણા હનુમાનજીના મંદિરે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે ગામના લોકો હળીમળીને રહીને મંદિરના પ્રસંગો મનાવે છે અને સાથે લોકમેળાનું પણ પરંપરાગત રીતે આયોજન કરવામાં આવે છે.
Read More News
T & CPrivacy PolicyContact Us