Download Now Banner

This browser does not support the video element.

જામજોધપુર: જામજોધપુર ગુજરાત વિધાનસભાના સાતમા સત્રમાં જન વિશ્વાસ વિધેયક રજુ થયુ જાણો હેમત ભાઇ ખવાએ આ રજૂવાત કરી

Jamjodhpur, Jamnagar | Sep 11, 2025
ગુજરાત વિધાનસભા ના સાતમા સત્રમાં જન વિશ્વાસ વિધેયક રજુ થયુ જેમાં કોઈ કૌભાંડીઓ ખેડુતો સાથે કૌભાંડ કરે તો તેમાં ફોજદારી ગુનો નહી બને માત્ર રોકડ દંડ ભરી છૂટી જવાય તેવી જોગવાઈ કરવામાં આવી છે ત્યારે આ બાબતે વિધાનસભા માં ખેડુતો ના પક્ષે ઉભા રહી આ સુધારા વિધેયક નો વિરોધ કર્યો.
Read More News
T & CPrivacy PolicyContact Us