Download Now Banner

This browser does not support the video element.

ઉના: ઉના સિંધીસમાજ સમાજ દ્રારા આયોજીત શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞમા ધારાસભ્ય, જીલ્લા કલેક્ટર સહીતની ઉપસ્થિતી .

Una, Gir Somnath | Aug 22, 2025
ગીરસોમનાથ ના ઉનામા સોમનાથ બાગ ખાતે ઉના સિંધીસમાજ દ્રારા શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ નુ ભવ્ય આયોજન કરવામા આવેલ છે જેમા ગત 21 ઓગસ્ટ ના રાત્રીના 8 કલાક આસપાસ ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, જીલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય, સહીત રાજકીય, સામાજીક અગ્રણીઓ ની બહોળી ઉપસ્થીતી રહી હતી .
Read More News
T & CPrivacy PolicyContact Us