Download Now Banner

This browser does not support the video element.

મેંદરડા: મેંદરડા પંથક સહિત સમગ્ર જીલ્લા મા ઈયળો નો ઉપદ્રવ ખેડૂતોની હાલત કફોડી બન્ની

Mendarda, Junagadh | Aug 31, 2025
મેંદરડા પંથક સહિત ચોમાસુ કરેલ વાવેતર મગફળી સોયાબીન મા ઈયળો નો ઉપદ્રવ વધુ દેખાય છે મેંદરડા ના ખેડૂત પુત્ર પરસોત્તમ ઢેબરીયાના જણાવ્યા અનુસાર અત્યારે મગફળી તેમજ સોયાબીનમા મુખ્યત્વે લીલી અને લશ્કરી ઈયળનો ઉપદ્રવ બહોળી સંખ્યામાં છે લશ્કરી ઈયળ ની એક ખાસીયત એ છે કે તે સાંજ પડે ને‌ ઉપર આવી ને મગફળી જેવા પાકો ને ખાઈ જાય છે અને સવાર પડતા પાછી જમીન મા ઉતરી જાય છે‌ તેથી તેને મારવી ખુબ મુશ્કેલ છે અને અત્યારે એને કોઈપણ જાત ની જંતુનાશક દવા લાગતી નથી
Read More News
T & CPrivacy PolicyContact Us