Download Now Banner

This browser does not support the video element.

ગીરસોમનાથ જીલ્લાભાજપ કાયઁશાળાનુ આયોજન જીલ્લાભાજપ પ્રમુખની અધ્યક્ષતામા વેરાવળ સર્કીટ હાઉસ ખાતે કરાયુ

Veraval City, Gir Somnath | Sep 10, 2025
આગામી દિવસીમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ નિમીતે પખવાડિયા કાયઁક્રમ અંતર્ગત ગીરસોમનાથ જીલ્લાભાજપ પ્રમુખ ડો.સંજય પરમારના અધ્યક્ષ સ્થાને આજરોજ 10 કલાક આસપાસ વેરાવળ સર્કીટ હાઉસ ખાતે જીલ્લાભાજપ ની કાયઁશાળાનુ આયોજન કરાયુ જેમા જીલ્લાભરના ભાજપના હોદેદારોની ઉપસ્થિતી રહી હતી .
Read More News
T & CPrivacy PolicyContact Us