Download Now Banner

This browser does not support the video element.

ગોધરા: આગામી સમયમાં નીકળનાર ગણેશ વિસર્જન શોભાયાત્રાને લઈ SP હરેશ દુધાતએ રામસાગર તળાવ ખાતેથી માહિતી આપી

Godhra, Panch Mahals | Aug 26, 2025
આગામી સમયમાં શરૂ થઈ રહેલા ગણેશોત્સવને લઈને પોલીસ તંત્ર પણ સજ્જ થઈ ગયું છે. લોકોની સુરક્ષા અને શાંતિપૂર્ણ માહોલમાં યાત્રા સંપન્ન થાય તે માટે નવા નિયુક્ત જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતે આજે રૂટનું નિરીક્ષણ કર્યું છે. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો પણ જોડાયા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us