Download Now Banner

This browser does not support the video element.

ગીરસોમનાથ જીલ્લા એસપી જયદિપસિહ જાડેજાને ઇણાજ કચેરીએ આશીર્વાદ આપતા પાલીતાણા કાલભૈરવના મહંત રમેશ શુકલજી

Veraval City, Gir Somnath | Sep 4, 2025
ગીરસોમનાથ ના ઇણાજ કચેરીએ આજરોજ 2 કલાક આસપાસ પાલીતાણા કાલભૈરવના ઉપાસક અને મહંત તેમજ કથાકાર શ્રી રમેશભાઈ શુકલે ગીરસોમનાથ જીલ્લાના નવનિયુક્ત એસપી જયદિપસિહ જાડેજાની મુલાકાત કરી મંત્રોચ્ચાર સાથે આશીર્વાદ પાઠવી શુભકામના પાઠવી હતી .
Read More News
T & CPrivacy PolicyContact Us