Download Now Banner

This browser does not support the video element.

સાંતલપુર: પદ્મનાભ મંદિરે બાળકની શ્રીમદ ભાગવત ગ્રંથથી બાળકની તુલાવીધી કરાઈ

Santalpur, Patan | Sep 5, 2025
પાટણમાં પરિવારની અનોખી ભાવના જોવા મળી હતી જેમાં પરિવાર દ્વારા પોતાના પુત્રને શ્રીમદ ભાગવત ગ્રથથી તુલવીધી કરવામાં આવી હતી.પરિવાર દ્વારા અનોખી ભાવના સાથે તુલાવીધી કરાઈ હતી.પરિવારના સભ્યો તેમજ સગા સબંધીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.અને બાળકની અનોખી રીતે તુલાવીધી કરવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us