Download Now Banner

This browser does not support the video element.

તિલકવાડા: શેહરમાં નોકળી શ્રીજીની સવારી, ભક્તિમય માહોલમાં ભક્તો ઝૂમી ઉઠ્યા

Tilakwada, Narmada | Aug 26, 2025
આગામી તારીખ 27 થી ગણેશ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે હવે ગણેશ મહોત્સવ ને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે તિલકવાડા ડેરી ફર્યા વિસ્તાર ના ભક્તો ધ્વારા શ્રીજી ની સુંદર પ્રતિમા સાથે નગરના મુખ્ય માર્ગો ઉપર ભવ્ય સવારી નીકળી હતી નગરના મુખ્ય માર્ગો ઉપર થી પસાર થઇ ડેરી ફરિયા વિસ્તારમાં પહોંચ્યા હતા ત્યારે ભક્તો માં અનોખી ખુશી ની માહોલ જોવા મળ્યો હતો અને ભારે ઉત્સાહથી ભક્તો ઝૂમી ઉઠ્યા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us