Download Now Banner

This browser does not support the video element.

ચીખલી: ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે કેટલીક આવી નદીના જળસ્તરમાં થયો વધારો

Chikhli, Navsari | Sep 7, 2025
ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે ચીખલી ખાતેથી પસાર થતી કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો હતો કાવે નદીના કાંઠે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિર પણ પાણીમાં ગરકાવ થયું હતું. નદીકાંઠે ન જવા માટે તંત્ર દ્વારા અભિ પણ કરવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us