Download Now Banner

This browser does not support the video element.

ધ્રાંગધ્રા: જોગાસર ખાતે ગણેશ ચોથનું અનેરૂ મહત્વ હોય એકદંતા ગણેશજી વિશેષ પુજાઓ હવન યજ્ઞમાં મંદિરે ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા

Dhrangadhra, Surendranagar | Aug 28, 2025
ધાંગધ્રા સ્ટેટ્સ વખતનું જોગાસર તળાવ ખાતે એકદંતા ગણેશ નું મંદિર આવેલું છે કહેવાય છે કે આ ગણપતિનુ મંદિર ધાંગધ્રા તેમજ હૈદરાબાદ ખાતે આ એક જ પ્રતિમા આવેલી છે ચોથ હોવાથી એકદંતા ગણેશજીની વિશે પૂજા અર્ચના હવન યજ્ઞ કરવામાં આવ્યા જેમાં બહોળી સંખ્યામાં ફક્ત ઉમટી પડ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us