Download Now Banner

This browser does not support the video element.

જંબુસર: ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના "મંગણાદ"ગામે સ્વામિનારાયણ ભગવાનના અધિષ્ઠાતા બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામીની 92મા જન્મોત્સવ નિમિ

Jambusar, Bharuch | Sep 1, 2025
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના "મંગણાદ"ગામે સ્વામિનારાયણ ભગવાનના અધિષ્ઠાતા બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામીની 92મા જન્મોત્સવ નિમિતે વૃક્ષારોપણ. મંગણાદ ગામના BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી ભક્તો, ગામના આગેવાનો અગ્રણીઓ, શિક્ષણ સમિતિના સભ્યો, સરપંચ, ઉપસરપંચ, પંચાયત સભ્યો સહીત વૃક્ષારોપણના ઉમદા કાર્યને બિરદાવી વૃક્ષારોપણ કરી વૃક્ષ ઉછેરની પણ જવાબદારી સ્વીકારી. ગામન
Read More News
T & CPrivacy PolicyContact Us