Download Now Banner

This browser does not support the video element.

રાણપુર: મનુભાઈ સ્કૂલ પાસે આવેલ "શબ્બીર ઉસ્તાદ માર્ગ"નું લોકાર્પણ કરવામાં આવ્યું

Ranpur, Botad | Sep 10, 2025
વિશ્વ વિખ્યાત અને પ્રસિધ્ધ તબલાવાદક શબ્બીર ઉસ્તાદ નુ થોડા સમય પહેલા અકાળે અવસાન થયુ હતુ. અને શબ્બીર ઉસ્તાદ મુળ રાણપુર ના વતની હતા. જેથી તેમની યાદ લોકોના દિલ માં રહે અને લોકો તેમને યાદ કરતા રહે તે હેતુથી રાણપુર ગ્રામ પંચાયત દ્રારા ખોડીયાક મંદિર ચોક, મનુભાઈ સ્કુલ પાસે આવેલ રોડ નુ *“શબ્બીર ઉસ્તાદ માર્ગ* ” નામ આપવામાં આવ્યુ. અને રાણપુર ખાતે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us