Install App
khbharnavsari
This browser does not support the video element.
નવસારી: પૂર્ણા નદીના ઓવારે પાંચ દિવસના સ્થાપિત ગણેશજીનું વિસર્જન કરવામાં આવે ભાવુક દ્રશ્યો સર્જાયા
Navsari, Navsari | Aug 31, 2025
પૂર્ણ નદીના કાંઠે આજરોજ ખાસ કરીને વાત કરવામાં આવે તો પાંચ દિવસના સ્થાપિત શ્રીજીના વિસર્જન કરવામાં આવ્યા હતા પૂર્ણ નદીના કાંઠે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને બાપા નું વિસર્જન અશ્રુભીની આંખે કર્યો હતો જેવા દ્રશ્યો પર સર્જાયા.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!