Download Now Banner

This browser does not support the video element.

બરવાળા: બરવાળા ખાતે કોંગ્રેસ દ્વારા પદગ્રહણ સમારંભ અને ખેડૂતોજન અધિકારી યાત્રા યોજાઈ

Barwala, Botad | Sep 11, 2025
બરવાળા ખાતે કોંગ્રેસ દ્વારા બે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસ દ્વારા નવા હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો અને ખેડૂત જન અધિકારી યાત્રા યોજવામાં આવી હતી આ કાર્યક્રમમાં રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ હાજર રહ્યા હતા તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us