Download Now Banner

This browser does not support the video element.

કડીના પાંજરાપોળમાં 15 થી 20 ગાયોના મોત મામલે કોગ્રેસ જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર દ્વારા કરાયા આક્ષેપ

Mahesana City, Mahesana | Sep 1, 2025
થોળ માં રાધા કૃષ્ણ પાંજરાપોળમાં પશુઓના મોતનો મુદ્દો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરનું નિવેદન પ્રથમ દૃષ્ટિએ ગેરકાયદેસર પુરી રાખી હોય એવું લાગે છે બિનકાયદેસર ગાયોને ભેગી કરી વેપાર કરતા હોય એવું લાગે છે ગાયોને કતલખાને મોકલાતી હોવાનું પણ શંકા છે ગાયોને ઊભી રહેવા માટે જગ્યા જ નથી, માત્ર કાદવ છે
Read More News
T & CPrivacy PolicyContact Us