Install App
brekingahmedabad
This browser does not support the video element.
અમદાવાદ શહેર: નવા વાડજ વિસ્તારમાંથી વ્યાસવાડી પગપાળા સંઘ અંબાજી ખાતે પહોંચ્યું
Ahmadabad City, Ahmedabad | Aug 31, 2025
અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે. આ મેળામાં હજારોની સંખ્યામાં પદયાત્રીઓ આવી મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ત્યારે નવા વાડજના ભક્તો છેલ્લા 14 વર્ષથી પગપાળા યાત્રા કરી અચૂક માતાજીના દર્શનાર્થે આવે છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!