Download Now Banner

This browser does not support the video element.

અમદાવાદ શહેર: કૃષ્ણનગરમાં બીઆરટીએસ બસની અડફેટે એકનું મોત, અકસ્માત બાદ બસ ચાલક ફરાર

Ahmadabad City, Ahmedabad | Aug 16, 2025
આજે શનિવારે સવારે ૮ વાગ્યાની આસપાસ અકસ્માત મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી.જેમાં કૃષ્ણનગરમાં બીઆરટીએસ બસ ચાલકે રાહદારીને અડફેટે લીધો હતો. જેના કારણે રાહદારી વૃદ્ધનું મોત નિપજ્યું હતુ.પોલીસે ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us