Download Now Banner

This browser does not support the video element.

વાંસદા: કિલાદ ઇકોટુરીઝમમાં લાગેલી આગમન 4 લાખનું નુકસાન, મોટી જાનહાની ટળી

Bansda, Navsari | Sep 9, 2025
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કિલાદ નાનીવઘઈ ખાતે આવેલા ઈકોટુરિઝમ ડોરમેટરી-2માં રાત્રે શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટના 7 સપ્ટેમ્બર રાત્રે 22:00થી 22:30 વાગ્યા દરમિયાન બની હતી. જે અંગે હવે ફરિયાદ નોંધાવવામાં આવી હોવાની માહિતી સામે આવી.
Read More News
T & CPrivacy PolicyContact Us