Download Now Banner

This browser does not support the video element.

મોરબી: મોરબીના જલારામ ધામ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું...

Morvi, Morbi | Aug 28, 2025
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી જિલ્લા કાર્યકર સંમેલન જલારામ ધામ મોરબી ખાતે બુધવારે સાંજે યોજવામાં આવ્યું હતું. આ કાર્યકર સંમેલનમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક રાષ્ટ્રીય પ્રમુખ ડો. પ્રવીણભાઈ તોગડીયા તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ રણછોડભાઈ ભરવાડ દ્વારા માર્ગદર્શન અને બૌદ્ધિક લાભ મળ્યો હતો...
Read More News
T & CPrivacy PolicyContact Us