Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીએ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

Junagadh City, Junagadh | Aug 28, 2025
જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસીયાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે જૂનાગઢ જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલેકટરશ્રીએ વિવિધ વિભાગના પ્રશ્નો અને અરજદારોને સાંભળ્યા હતા.આ કાર્યક્રમ દરમિયાન સહાય મેળવવાની અરજી, ખેડૂતોના પ્રશ્નો, જમીન માપણી, પાણીના વહેણ, સાર્વજનિક પ્લોટમાં દબાણ, આવાસ યોજના, બિનખેતી, ગૌચરની જમીન, વન વિભાગ વગેરે અલગ અલગ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us