Download Now Banner

This browser does not support the video element.

દાહોદ: પરેલ વિસ્તારમાં પાલખીમાં બેસાડી શ્રીજીની ભવ્ય શોભાયાત્રા નીકળી

Dohad, Dahod | Aug 27, 2025
ગણેશ ચતુર્થી નિમિત્તે દાહોદના પરેલ વિસ્તારમાં શ્રીજીનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું ભવ્ય શોભાયાત્રા નીકળી હતી સનાતન મંદિર અને પારસી કોલોની ખાતે ભગવાનની સ્થાપના હેતુ વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી હતી તેમાં મોટી સંખ્યામાં ભક્તો નાચતા ઝુમતા નજરે પડ્યા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us