Download Now Banner

This browser does not support the video element.

દાહોદ: કેદારનાથ મહાદેવ મંદિર ખાતે સારા વરસાદને લઈને ધોધ નયન રમ્ય દ્રશ્યો સર્જાયા

Dohad, Dahod | Aug 25, 2025
દાહોદમાં મેઘ મહેલ થતા નદી નાળા છલકાયા હતા ત્યારે દાહોદનો કેદારનાથ મહાદેવ મંદિર ખાતે ધોધ ઝરણું જોવા મળ્યું હતું કેદારનાથ મહાદેવ મંદિર ખાતે મિત્રો લોકો દૂર દૂરથી આવતા હોય છે ત્યારે ધોધ જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો અહીંયા જોવા મળ્યા સારા વરસાદને લઈને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ખાટી
Read More News
T & CPrivacy PolicyContact Us