Download Now Banner

This browser does not support the video element.

રાધનપુર: મુખ્ય બજાર સહિતના વિસ્તારમાં જળ જિલણી અગિયારસની રથયાત્રા નીકળી,ધરાસભ્ય પણ જોડાયા

Radhanpur, Patan | Sep 3, 2025
રાધનપુર નગરના વિવિધ વિસ્તારમાં આજે જલ જિલણી અગિયારસની ભવ્ય રથયાત્રા નીકળી હતી.જેમાં મુખ્ય બજાર સહિતના વિવિધ વિસ્તારોમાં રથયાત્રા નીકળી હતી.મત વિસ્તારના ધારાસભ્ય લવિંગજી સોલંકી સહિત શહેરના અગ્રણીઓ રથયાત્રામાં જોડાયા હતા.ભક્તો દ્વારા ભગવાનને ઝીલવા લઈ જવામાં આવ્યા હતાં
Read More News
T & CPrivacy PolicyContact Us