Download Now Banner

This browser does not support the video element.

દાહોદ: દાહોદના ઓવરબ્રિજ પર રેલ્વે વિભાગ દ્વારા રીપેરીંગની કામગીરી હાથ ધરાઈ

Dohad, Dahod | Sep 9, 2025
દાહોદના ઓવરબ્રિજ પર કે છેલ્લા કેટલાક સમયથી રસ્તાની બીમાર હાલત હતી ખાડા પડી ગયા હતા અને અનેક મુશ્કેલનો સામનો લોકોને કરવો પડી રહ્યો હતો જો કે આજરોજ રેલવે વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી હતી સિમેન્ટથી અહીં ખાડા પૂરવામાં આવ્યા હતા અને લોકોને મુશ્કેલી ન પડે તે માટે અહીં સાફ-સફાઈ પણ કરવામાં આવી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us