Download Now Banner

This browser does not support the video element.

નવસારી: તંત્રની અપીલની પગલે લોકો માટીના ગણેશજીની મૂર્તિનું ચલણ વધ્યું, મૂર્તિકારે આપી માહિતી

Navsari, Navsari | Aug 22, 2025
નવસારી શહેરમાં માટીની મૂર્તનું ચલણ વધ્યું છે. ગણેશજીના આગમન પહેલા મૂર્તિકાર વંદરા માહિતી આપવામાં આવી છે. જેમાં તંત્ર દ્વારા લોકોને માટીની મૂર્તિ સ્થાપના કરવા આપીલ કરી હતી. જોકે લોકો પણ જાગૃત થયા છે અને માટીની મૂર્તિ તરફ વળ્યાં હોવાનું જણાવ્યું હતુ.
Read More News
T & CPrivacy PolicyContact Us